આજકાલ દોડધામવાળી જિંદગીમાં ખોટી જીવનશૈલી અને ખાવાની આદતો લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહી છે. ત્યારે જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો તો કેટલાક મસાલા તમારી મદદ કરી શકે છે. ત્યારે આયુર્વેદમાં લાંબા સમયથી સંબંધિત રોગોની સારવારમાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે આ લેખમાં અમે તમારા માટે તે મસાલાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ, જે સમસ્યામાં લાભ આપી શકે છે.
શિલાજીત: આયુર્વેદ પ્રમાણે શિલાજીતના સેવનથી પ્રણય પાવર વધે છે. એટલું જ નહીં, તેની શરીર પર અન્ય ઘણી અસરો થાય છે, જેની મદદથી ઘડપણ પણ દૂર રહે છે.
લસણ : લસણમાં પ્રણય ગુણધર્મો રહેલા હોય છે અને તે અકાળે થતું અટકાવે છે અને પ્રણયની અવધિ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તમે લસણ ખાલી પેટ ખાઈ શકો છો.
લવિંગ : લવિંગમાં અનેક ગુણધર્મો હોય છે, જેમ કે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, જસત વગેરે. જો તમને કોઈ સમસ્યા હોય તો લવિંગ લો. આ સ્વાસ્થ્યમાં સુધારો કરશે. તેને ઉ-ત્તેજના મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે.
અશ્વગંધા : આ ઓષધીય વનસ્પતિ પુરુષોમાં સમસ્યાઓની સારવાર માટે અસરકારક ઉપાય છે. ત્યારે અશ્વગંધા મગજની શક્તિ સુધારે છે અને શરીરમાં કા-મવાસ-ના પણ વધારે છે. આ પુરુષોને તેમના સ્ખ-લનને વધુ સારી રીતે નિયંત્રિત કરવા અને -લંબાવવાની મંજૂરી આપે છે.
મેથી ; મેથીના દાણામાં મળતા સેપોનીન્સ ટેસ્ટોસ્ટેરોન નામના હો-ર્મોનને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ હોર્મોનને કારણે પુરુષોમાં કામ-વાસ-નામાં વધારો થાય છે.
Read More
- આ અંકના લોકો પર દેવી લક્ષ્મી હંમેશા કૃપાળુ રહે છે, તેઓ રાજાની જેમ સુખ અને સમૃદ્ધિનો આનંદ માણે છે.
- અંબાલાલની ભયાનક આગાહી, આ તારીખે ફરી વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ આવશે
- ACનો કેટલા વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો? તમારે ACને ક્યારે બદલવું જોઈએ?
- સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટ ઉછળીને ૭૮,૩૦૦ ને પાર થયો, નિફ્ટી પણ ૩૫૭ પોઈન્ટ વધ્યો
- આજે ગજકેસરી યોગ બની રહ્યો છે, આ રાશિના જાતકોને ફક્ત લાભ જ મળશે; જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ