Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad 2
    બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા વરસાદનું જોર વધશે, અંબાલાલ પટેલ
    June 15, 2025 11:36 am
    varsaad
    ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો!
    June 14, 2025 7:44 pm
    amd plan 6
    ૧૧ સેકન્ડની ભૂલને કારણે ૨૬૫ લોકોનાં મોત! ‘ગિયર એ’ મૃત્યુનો સંકેત બની ગયો – અમદાવાદ અકસ્માત તમારા રુવાડા ઉભા કરી દેશે
    June 14, 2025 2:02 pm
    air india 3
    ‘પાવર ઓછો થઇ રહ્યો છે, વિમાન ઉડી રહ્યું નથી, આપણે બચીશું નહીં’, પાયલોટ સુમિત સભરવાલનો ATC ને છેલ્લો મેસેજ સામે આવ્યો
    June 14, 2025 12:11 pm
    air india 4
    નંબર પ્લેટથી લઈને અંતિમ યાત્રા સુધી… ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું 1206 સાથે શું કનેક્શન હતું?
    June 14, 2025 6:24 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newslatest newsnational newstop storiesTRENDING

શું આ લોકો અરવિંદ કેજરીવાલને 10 વર્ષ જેલમાં રાખશે? પત્ની સુનીતાએ જાહેરમાં કેમ કર્યો આવો સવાલ??

nidhi variya
Last updated: 2024/04/29 at 12:28 PM
nidhi variya
3 Min Read
arvind kejrival
SHARE

Politics News: લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે દિલ્હીમાં રોડ શો યોજ્યો હતો. સુનીતા કેજરીવાલે દિલ્હીના તિલક નગરમાં રોડ શો કર્યો હતો.

આ રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે, ‘ ભારતની પુત્રી હોવાના નાતે હું તમને લોકશાહી બચાવવા માટે તાનાશાહી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરતી રહી છું.’ આ રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પૂછ્યું કે શું આ લોકો કેજરીવાલને 10 વર્ષ સુધી જેલમાં રાખશે?

સુનીતા કેજરીવાલના આ રોડ શોનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે. સુનીતા કેજરીવાલને શુભેચ્છા પાઠવતા AAP સમર્થકો પણ ભીડમાં જોવા મળી રહ્યાં છે. રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું, ‘તેઓએ તમારા મુખ્યમંત્રી અને મારા પતિ અરવિંદ કેજરીવાલને એક મહિના સુધી જેલમાં રાખ્યા છે. કોઈપણ અદાલતે તેને દોષિત ઠેરવ્યા નથી. એક તો જેલમાં નાખી દીધા અને ઉપરથી તપાસ ચાલી રહી છે તેમ કહી રહ્યા છે. જો તપાસ ચાલી રહી છે તો શું તેને દસ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે?

સુનીતા કેજરીવાલે કહ્યું કે પહેલા કોઈપણ વ્યક્તિ ત્યારે જ જેલમાં જતો જ્યારે કોર્ટ તેને દોષિત ગણાવતી. હવે તેમની નવી સિસ્ટમ આવી છે કે જ્યાં સુધી તપાસ કે ટ્રાયલ ચાલુ નહીં થાય ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવશે. આ સાવ ગુંડાગીરી અને સરમુખત્યારશાહી છે. અરવિંદ કેજરીવાલને છેલ્લા 22 વર્ષથી ડાયાબિટીસ છે અને તેઓ દરરોજ ઇન્સ્યુલિન લે છે. જ્યારે તે જેલમાં ગયા ત્યારે તેનું ઈન્સ્યુલિન બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તેમની કિડની અને લીવર બંનેને નુકસાન થશે. આ માટે કોર્ટમાં પણ જવું પડ્યું. શું તેઓ કેજરીવાલને ખતમ કરવા માગે છે?

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. સુનીતા કેજરીવાલ મહાબલ મિશ્રાના સમર્થનમાં પ્રચાર કરી રહી હતી. આ દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું કે તમારા મુખ્યમંત્રી સિંહ છે અને તેઓ કોઈનાથી ડરતા નથી. સુનીતા કેજરીવાલે કહ્યું અરવિંદ કેજરીવાલની શું ભૂલ છે? તેઓ મફતમાં વીજળી આપતા હતા, પહેલા દિલ્હીમાં પાવર કટ થતો હતો પરંતુ હવે દિલ્હીમાં 24 કલાક વીજળી છે. તમારા બાળકો માટે શાળાઓ બનાવવામાં આવી છે. મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવ્યા છે અને હવે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સુનીતા કેજરીવાલે પૂર્વ દિલ્હીના કોંડલીમાં રોડ શો કર્યો હતો.

You Might Also Like

મસાલેદાર ચડ્ડી-બ્રાના ભજીયા અહીં રસ્તા પર વેચાય છે , મહિલાઓ ખાવા માટે કરે છે પડાપડી!

બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા વરસાદનું જોર વધશે, અંબાલાલ પટેલ

આજે રાંદલ માતાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને સારા સમાચાર મળશે..જાણો આજનું રાશિફળ

પ્લેન દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1-1 કરોડ મળશે: ઉપરાંત 25 લાખ અલગથી આપશે

ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો!

Previous Article randal આજે રવિ રાંદલ માતાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર..જાણો આજનું રાશિફળ
Next Article ms dhoni OMG! સાક્ષી ધોનીએ મેચની વચ્ચે પોસ્ટ કરી, લખ્યું- ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ જલ્દી ખતમ કરો, બાળક આવવાનું છે

Advertise

Latest News

bra
મસાલેદાર ચડ્ડી-બ્રાના ભજીયા અહીં રસ્તા પર વેચાય છે , મહિલાઓ ખાવા માટે કરે છે પડાપડી!
Ajab-Gajab breaking news top stories TRENDING June 15, 2025 11:43 am
varsad 2
બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા વરસાદનું જોર વધશે, અંબાલાલ પટેલ
breaking news GUJARAT top stories TRENDING June 15, 2025 11:36 am
ravirandal
આજે રાંદલ માતાજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને સારા સમાચાર મળશે..જાણો આજનું રાશિફળ
Astrology breaking news top stories TRENDING June 15, 2025 7:05 am
tata
પ્લેન દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારને 1-1 કરોડ મળશે: ઉપરાંત 25 લાખ અલગથી આપશે
breaking news Business top stories TRENDING June 14, 2025 7:53 pm
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?