ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર એથલીટ નીરજ ચોપરાની આ વર્ષના ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. નીરજ ઉપરાંત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી સહિત 10 અન્ય ખેલાડીઓને પણ દેશના સર્વોચ્ચ રમત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પહેલીવાર છે જ્યારે એક સાથે 11 ખેલાડીઓને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. નીરજ ચોપરા ઉપરાંત મિતાલી રાજ, સુનીલ છેત્રી, કુસ્તીબાજ રવિ દહિયા, બોક્સર લવલીના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, જેવેલીન થ્રો એથ્લેટ સુમિત અંતિલ, શૂટર અવની લેખરા, બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર અર્જુન એવોર્ડ માટે શિખર ધવન સહિત 35 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
Read More
- ૨૦૨૬ માં, આ ત્રણેય રાશિના લોકોની મુશ્કેલીઓનો અંત આવશે. બુધ ગ્રહના આશીર્વાદથી, તેમને નોકરી અને કારકિર્દીમાં ધન અને ઉન્નતિનો વરસાદ થશે.
- મિથુન રાશિમાં ગુરુના પ્રવેશ સાથે, આ રાશિઓ માટે સારા દિવસો શરૂ થશે.
- નવા વર્ષમાં સૂર્ય અને મંગળની યુતિને કારણે, આ ત્રણેય રાશિના લોકોના ઘરમાં ખૂબ પૈસા રહેશે. જાણો 2026 માં કોનું ભાગ્ય બદલાવાનું છે?
- સોમવારે તુલા રાશિ સહિત આ 4 રાશિઓને દેવામાંથી મુક્તિ મળશે અને ધનલાભ થશે.
- મંગળ અને ગુરુનો ષડાષ્ટક યોગ આ 5 રાશિઓમાં અપાર સુખ અને સમૃદ્ધિ લાવશે, 7 ડિસેમ્બરથી તારાઓ ચમકશે.
