આ 4 વાતોને ધ્યાનમાં રાખો એટલે કોઈ બેંક હોમ લોન આપવાની ના નહીં પાડે! જેટલી જોઈએ એટલી આપશે
ઘર એ માણસની પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ છે. જો કે અત્યારે પ્રોપર્ટીના દરો લગભગ આસમાનને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં હોમ લોન લઈને ઘર ખરીદવું કે બનાવવું હંમેશા ફાયદાકારક રહે…
ભારતમાં અહીં સૌથી અનોખી કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને ભણવા જાય, કારણ જાણીને માનવામાં નહીં આવે
તમે ભારતમાં ઘણી પ્રકારની કોલેજો જોઈ હશે. લોકો કોલેજમાં પ્લેસમેન્ટ અને સુવિધાઓના આધારે એડમિશન લે છે. ઘણા લોકો સરકારી કોલેજોમાં ભણવાનું પસંદ કરે છે. આમાં ફી ઓછી છે અને તેમની…
રેલ્વેની સૌથી મોટી જાહેરાત, કોરોના કાળમાં વધારેલું ભાડું પાછું ખેંચી લીધું, સીધો આટલો ફરક પડી જશે!
કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને અન્ય રાજ્યોમાંથી બિહાર પાછા લાવવા માટે, પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર રેલવે ડિવિઝનમાં નંબરની આગળ શૂન્ય મૂકીને વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવવામાં આવી રહી હતી અને લઘુત્તમ ભાડું…
CAA: CAAની જોગવાઈઓ શું છે, કોને નાગરિકતા મળશે અને કોની છીનવાઈ જશે? જાણો એકડે એકથી આખો કાયદો
નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 (CAA) ના અમલીકરણ સંબંધિત નિયમો સોમવારે સૂચિત થવાની સંભાવના છે. CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાનું છે. CAA નિયમો જાહેર કર્યા પછી…
દામ્પત્ય જીવનને સોળે કળાએ ખીલવવા કરો આ દેવી-દેવતાઓની પૂજા, પતિ-પત્ની વચ્ચે હદ બહારનો પ્રેમ ઉભરાશે
કહેવાય છે કે લગ્નની જોડીઓ ઉપરથી નક્કી થાય છે. સોળ સંસ્કારોમાં લગ્ન વિધિ એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. જે રીતે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે, તેવી જ રીતે…
ખાલી 6 દિવસ દુ:ખમાં કાઢી લો પછી તમારું રાજ આવશે, શનિ આ 5 રાશિને રંકમાંથી સીધા રાજા બનાવશે!
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ગતિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. આ કારણે 18 માર્ચે શનિ કુંભ રાશિમાં…
હું બંગાળમાં CAA લાગુ નહીં થવા દવ : મમતા બેનર્જી… ભાજપે છલ કર્યું
સામાન્ય ચૂંટણીનું નોટિફિકેશન લાગૂ થાય તે પહેલા મોદી સરકારે વધુ એક મોટો જુગાર રમ્યો છે. સરકારે આજે 4 વર્ષ બાદ નાગરિકતા સંશોધન કાયદો જાહેર કર્યો છે. સરકારના આ પગલાથી વિરોધ…
આજથી દેશભરમાં લાગુ થયું CAA.. કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળશે
કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું છે. આ અંતર્ગત ત્રણ પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી…
શું આજથી દેશમાં લાગુ થશે CAA, કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે નોટિફિકેશન!
નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે CAAના નિયમોને લઈને આજે સાંજ સુધીમાં નોટિફિકેશન જારી થઈ શકે છે. લોકસભા…
ભારતે દુનિયાને બતાવ્યું કે કાશ્મીર તેમનું છે… પીએમ મોદીની મુલાકાત પર પીઓકેના લોકો ભારતના વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. કલમ 370 હટાવ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી. તેમણે બક્ષી સ્ટેડિયમમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી, જેમાં ઓછામાં ઓછા 100,000…