કોરોનાથી અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં મોતનાં સમાચાર બનાવટી હોવાનું બહાર આવ્યું છે. તેની પુષ્ટિ એઈમ્સ દ્વારા કરવામાં આવી છે. શુક્રવારે બપોરે એક અફવા થઈ કે છોટા રાજનનું મોત કોરોનાથી થયું છે. પણ હવે એઇમ્સ દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. એઈમ્સ ટ્રોમા સેન્ટરના વડા ડો.રાજેશ મલ્હોત્રાએ કહ્યું છે કે છોટા રાજન જીવિત છે અને તેમના મૃત્યુના સમાચાર બનાવટી છે.
ડોન છોટા રાજન હાલમાં કોરોનાથી સંક્રમિત છે. ગયા અઠવાડિયે તેમને સારવાર માટે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારે ગત સોમવારે, તિહારના સહાયક જેલરે સેશન્સ કોર્ટને જણાવ્યું હતું કે છોટા રાજન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસની સુનાવણીમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે કોરોનામાં ચેપ લાગ્યો છે.
Read More
- કોઈ સ્ટોરી હોય અને બે લોકો સે@ક્સ કરે તો મને જોવું ગમે, પરંતુ…. શું વિદ્યા બાલન પોર્ન જુએ છે?
- 100 કરોડના કેસમાં તમન્ના ભાટિયા ભરાઈ ગઈ! મહારાષ્ટ્ર સાયબર સેલનું તેડું આવ્યું, જાણો શું છે મામલો
- 43 બોલ… 8 સિક્સર અને 88 રન, દિલ્હીમાં રિષભ પંતનું વાવાઝોડું આવ્યું, હવે T-20 વર્લ્ડ કપમાં સીટ કન્ફર્મ!
- કરોડો લોકો માટે રેલ્વેનો આદેશ: હવે તમે ટ્રેનમાં પાણીની બીજી બોટલ પણ ફ્રીમાં માંગી શકશો, ફી નહીં ચૂકવવી પડે
- 30 બોલમાં.. 97 રન, આ બેટ્સમેને ઋષભ પંત સાથે મળીને મચાવી તબાહી, બનાવ્યો મોટો રેકોર્ડ