તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત તમામ 13 લોકોના મોત થયા છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સીડીએસ અને તેમની પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી ANIએ પણ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમજ ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સરકાર ગુરુવારે સંસદમાં ક્રેશ થયેલા સૈન્ય હેલિકોપ્ટર Mi-17 V5 વિશે માહિતી આપશે. તે જ સમયે, ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસના આદેશ આપ્યા છે.
Read More
- હૈદરાબાદમાં સેમસન-સૂર્યાની સુનામી…ભારતે બાંગ્લાદેશને ખરાબ રીતે કચડી નાખ્યું, 3-0થી ક્લીન સ્વીપ કર્યું
- આજે ધનિષ્ઠા નક્ષત્ર અને શૂલ યોગ, આ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ?જાણો આજનું રાશિફળ
- તમારા ઘરમાં આ જગ્યા પર રાખો લાફિંગ બુદ્ધા,થશે પૈસાનો વરસાદ
- 50 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક, દેશનો સૌથી અનોખો તહેવાર… જ્યાં શુદ્ધ ઘીની નદી વહે છે.
- ટાટા ગ્રૂપ ઉપર ટાટા સન્સ ,ટાટા સન્સની ઉપર ટાટા ટ્રસ્ટ … જાણો TATAનું અબજોનું સામ્રાજ્ય કેવી રીતે કામ કરે છે?