તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત તમામ 13 લોકોના મોત થયા છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સીડીએસ અને તેમની પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી ANIએ પણ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમજ ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સરકાર ગુરુવારે સંસદમાં ક્રેશ થયેલા સૈન્ય હેલિકોપ્ટર Mi-17 V5 વિશે માહિતી આપશે. તે જ સમયે, ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસના આદેશ આપ્યા છે.
Read More
- સોના કરતાં ચાંદી મોંઘી થશે, કિંમત 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી જશે, એક્સપર્ટે કરી ભયંકર આગાહી
- યોગીના ‘બટેંગે તો કટેંગે’ પર શંકરાચાર્ય અને બાબા બાગેશ્વરનું ખતરનાક નિવેદન સામે આવ્યું, સાંભળીને ચોંકી જશો
- પેટ્રોલ-ડીઝલની કાર હવે ભૂતકાળ બની ગઈ, 40 ટકા લોકોને આવા વાહનો જોઈએ છે, EV રેસમાં સૌથી પાછળ
- દિવાળી પર તમારી પુત્રી માટે કરો આ સરકારી યોજનામાં રોકાણ, તમારે ભવિષ્યની કોઈ જ ચિંતા કરવાની જરૂર નહીં રહે
- આજે ધનતેરસના દિવસે બની રહ્યો છે આ ખાસ સંયોગ, આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, ધનનો બમ્પર વરસાદ થશે.