તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત તમામ 13 લોકોના મોત થયા છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં સીડીએસ અને તેમની પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી ANIએ પણ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમજ ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સરકાર ગુરુવારે સંસદમાં ક્રેશ થયેલા સૈન્ય હેલિકોપ્ટર Mi-17 V5 વિશે માહિતી આપશે. તે જ સમયે, ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસના આદેશ આપ્યા છે.
Read More
- એક જ ઝટકામાં સોનું 4,658 રૂપિયા સસ્તું થયું, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ
- પેટ્રોલ પંપ માલિક 1 લિટર પેટ્રોલ પર કેટલી કમાણી કરે છે? સત્ય જાણીને તમને નવાઈ લાગશે!
- ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
- જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે
- આજે શુક્રવારે, આ ભાગ્યશાળી રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા, તેમના ઘર પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે