ભારતમાં બાઇક ખરીદવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા સૌથી વધારે માઇલેજ આપતી બાઈક આવે છે અને ત્યારબાદ કિંમત આવે છે અને તે પછી અન્ય સુવિધાઓ આવે છે.ત્યારે દેશમાં માધ્યમ વર્ગમાં આ માઇલેજ બાઇકની સૌથી વધુ માંગ રહે છે, જેના કારણે કંપનીઓ સતત સારી માઇલેજવાળી બાઇક્સ લોન્ચ કરે છે.
માઇલેજ બાઇકની આ માંગને કારણે બજારમાં આ બાઇકોની વિશાળ શ્રેણી છે જે બજેટમાં ફિટ બેસે છે અને વધુ માઇલેજ આપે છે. ત્યારે તેમાં બજાજ, ટીવીએસ, હીરો મોટોકોર્પ જેવી મોટી કંપનીઓ આ બાઇક્સ બનાવવામાં સામેલ છે.
ત્યારે તેમાં ભારતની ટોપની 3 બાઇકો છે જે 100 કિલોમીટર સુધી માઇલેજ આપે છે અને તેમની કિંમત પણ ઘણી ઓછી છે. ત્યારે તમને જણાવીએ કે કઈ ટોચની 3 બાઇક સૌથી વધુ માઇલેજ આપે છે.
બજાજ સીટી 100: બજાજ કંપનીની આ બાઇક કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે ત્યારે પુરા ભારતમાં સારી રીતે પસંદ કરવામાં આવી છે. ત્યારે લોકોના આ વિશ્વાસનું સૌથી મોટું કારણ આ બાઇકની માઇલેજ અને કિંમત છે.
કંપનીએ આ બાઇકને 102 cc નું એન્જિન આપ્યું છે ત્યારે તે 7.5 bhp નો પાવર અને 8.34 Nm નો ટોર્ક જનરેટ કરે છે.આ બાઇકમાં 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.ત્યારે આ બાઇકની માઇલેજની વાત કરીએ તો કંપની દાવો કરે છે કે આ બાઇક 104 કિમી સુધી માઇલેજ આપે છે. ત્યારે આ બાઇક 43,954 રૂપિયાની કિંમત સાથે ખરીદી શકાય છે.
Read More
- આ 4 રાશિઓનો ‘રાજયોગ’ આજથી, રવિવારથી શરૂ થશે! મહા-સૌભાગ્ય યોગ ધન, પદ, પ્રતિષ્ઠા અને અપાર સફળતા લાવશે.
- માતા દેવીના આશીર્વાદથી, આ 3 રાશિના જાતકો રવિવારે સફળતા પ્રાપ્ત કરશે અને તેમના પારિવારિક જીવનમાં ખુશીઓ મેળવશે.
- ધનતેરસ પહેલા, દેવી લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, સૂર્યનું ગોચર ભાગ્યનું દ્વાર ખોલશે.
- BSNL 4G સૌથી સસ્તા રિચાર્જ પ્લાનના લોન્ચ સાથે લોન્ચ થયું, જેનાથી ખાનગી કંપનીઓમાં ચિંતા વધી ગઈ.
- દશેરાના બરાબર એક દિવસ પછી શનિનું નક્ષત્ર બદલાશે, 3 ઓક્ટોબરથી આ રાશિઓ માટે સારા દિવસો શરૂ થશે.