આધારકાર્ડની જેમ, પાનકાર્ડ પણ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આ 10 અંકનું કાર્ડ હોય છે. પાનકાર્ડ એટલે કે પર્મેનૅન્ટ એકાઉન્ટ નંબર તમારા નાણાકીય વ્યવહારોમાં અને આઈડી પ્રૂફ તરીકેની ભૂમિકા નિભાવે છે. ત્યારે લગભગ દરેક વ્યક્તિ પાસે પાનકાર્ડ હોય છે.ત્યારે આવકવેરા વિભાગે તાજેતરમાં જ તેની નવી વેબસાઇટ શરૂ કરી છે. જેની મદદથી થોડીવારમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમે તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો તમે એક સરળ પ્રક્રિયા દ્વારા તમારું ઇ-પાન ડાઉનલોડ કરી શકો છો.
ઇ-પાનકાર્ડ આ રીતે કરો ડાઉનલોડ ; જો તમે તમારું ઇ-પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હો, તો પછી આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને લોગીન કરવું પડશે. તેની લિંક નીચે આપેલ છે.https://www.incometax.gov.in/iec/foportal
જો તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે, તો તમારે તરત જ એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ એટલા માટે છે કે પાનકાર્ડ ખોવાઈ જવાના મામલે છેતરપિંડી પણ થઈ શકે છે અને તેનાથી બચવા માટે તમારે જરૂરી પગલાં લેવું જરૂરી છે. જો તમે તમારું પાનકાર્ડ ન હોવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એફઆઈઆર નોંધાયા પછી, તમારે બીજા કાર્ડ માટે અરજી કરવી જોઈએ
Read More
- દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, અને તેની પાછળ શું માન્યતાઓ છે? છોટી દિવાળી ઉજવવા પાછળની વાર્તા જાણો.
- શનિવારે ધનતેરસ છે, ભૂલથી પણ આ 5 વસ્તુઓ ન ખરીદો, શનિદેવ ગુસ્સે થશે.
- દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવી: આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય આવતી નથી, હંમેશા પૈસાની અછત રહે છે.
- દિવાળી પર તમારા ઘરમાં ધન-સંપત્તિ વધારવા માટે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને દેવી સરસ્વતીની પૂજા કરો.
- રાજયોગનો શુભ સંયોગ મિથુન, તુલા અને ધનુ રાશિના જાતકો માટે લાભ અને ખુશી લાવશે