અરબી સમુદ્રથી શરૂ થયેલ વાવાઝોડું મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓને કહેર મચાવ્યો છે.ત્યારે વાવાઝોડાએ જાનહાનિ ઓછી કરી પરંતુ કરોડોનું આર્થિક નુકસાન કર્યું હતું. ત્યારે તાઈ-તે વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું છે. આનો અર્થ એ થયો કે વાવાઝોડા હજી સંપૂર્ણ રીતે શાંત થયા નથી, તેમ છતાં, બંગાળની ખાડીમાં બીજું ઓછું દબાણનું વાવાઝોડું રચાઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું 23 મેથી લાગુ થવાની સંભાવના છે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પડશે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના વરિષ્ઠ અધિકારી બિસ્વાસે કહ્યું કે આ સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બીજી નિમ્ન-દબાણ સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. ત્યારે આઇએમડી વિભાગ હાલમાં નવી બનલી લો-પ્રેશર સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે.ત્યારે આ વાવાઝોડા 26 મી મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી સંભાવના છે. જોકે, આ વાવાઝોડાના નામની હજી ઘોષણા કરવામાં આવી નથી.
Read More
- સૂર્ય-બુધ-ગુરુએ ખૂબ જ શુભ ત્રિગ્રહી યોગ બનાવ્યો છે, આ લોકો જૂન મહિનામાં દરરોજ પૈસા કમાશે, તેમનું ઘર પૈસાથી ભરાઈ જશે!
- એક જ ઝટકામાં સોનું 4,658 રૂપિયા સસ્તું થયું, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ
- પેટ્રોલ પંપ માલિક 1 લિટર પેટ્રોલ પર કેટલી કમાણી કરે છે? સત્ય જાણીને તમને નવાઈ લાગશે!
- ડંકાની ચોટ પર લખી રાખજો! ફરી બની રહ્યું છે વાવાઝોડું; 70 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાશે
- જૂનમાં સૂર્ય અને મંગળ સહિત આ 4 ગ્રહો પોતાની ચાલ બદલશે, જાણો કઈ રાશિઓ માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે પડકારજનક રહેશે