Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    varsad
    નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડશે : ગુજરાતમાં 27 થી 30 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
    September 26, 2025 3:10 pm
    varsad
    ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા મેઘો મચાવશે !બે દિવસ સુધી વરસાદ બોલાવશે ભૂક્કા
    September 25, 2025 8:04 pm
    varsad
    ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે સટાસટી!કડાકા-ભડાકા સાથે વરસાદની મોટી ચેતવણી,
    September 24, 2025 3:39 pm
    navratri1
    નવરાત્રીનો ત્રીજો દિવસ: આ રાશિવાળા લોકોના ભાગ્ય ખુલશે, થશે પૈસાનો વરસાદ!
    September 23, 2025 7:42 pm
    bp
    જો તમને સવારે વહેલા ઉઠીને આ 5 લક્ષણો દેખાય, તો સાવધાન રહો; તે હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ હોઈ શકે છે.
    September 19, 2025 7:31 am
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsAjab-Gajabtop storiesTRENDING

જો કોઈ બાળકનો ફ્લાઇટમાં જન્મ થાય તો તેના જન્મ પ્રમાણપત્રમાં જન્મ સ્થળ શું લખવામાં આવે છે ? તેને તે દેશની નાગરિકતા મળે છે ! જાણો

janvi patel
Last updated: 2021/10/23 at 10:52 PM
janvi patel
3 Min Read
SHARE

દેશની નાગરિકતા કોને અને કેવી રીતે મળે છે?ત્યારે તેમાં ઘણા કારણો જવાબદાર હોય છે ત્યારે જન્મ, માતાપિતાની નાગરિકતા, વંશ, નોંધણી, લાંબા રહેઠાણ … વગેરે. ત્યારે સૌથી સ્પષ્ટ છે કે જે દેશમાં બાળકનો જન્મ થયો હોય અને તેને તે દેશની નાગરિકતા મળે છે. ત્યારે પૃથ્વી પર જન્મેલા લોકો માટે આ નિયમ છે ત્યારે તમે તમે વિચાર્યું છે કે જો બાળકનો જન્મ આકાશમાં થાય તો શું થાય?

ત્યારે જો કોઈ બાળકનો જન્મ આકાશમાં ઉડતી ફ્લાઇટમાં થાય તો તેની નાગરિકતા ક્યાં દેશની હશે? ત્યારે તેના જન્મ પ્રમાણપત્રમાં જન્મ સ્થળમાં શું લખવામાં આવે છે ? ત્યારે જન્મ સ્થળનું સ્થાન આકાશ કે વિમાનનું લખશે નહીં! હવે તમે વિચારતા હશો કે આવું ક્યારેય બન્યું હશે. વાત એટલી સરળ નથી, સાહેબ, મામલો અહીં જટિલ છે!

કોઈપણ સ-ગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થાના 9મા મહિનામાં મુસાફરી કરવાનું પરવાનગી નથી હોતી ત્યારે 7 મહિના કે તેથી વધુ સમયથી ગર્ભવતી કોઈ પણ મહિલાને ભારતમાં હવાઈ મુસાફરી કરવાની મંજૂરી નથી.ત્યારે કોઈ આપાતકાલીન અને કેટલાક વિશેષ કેસોમાં તેને મંજૂરી આપવામાં આવે છે.

ત્યારે કોઈ મહિલા ભારતથી અમેરિકા જતી વખતે જો બાળકને જન્મ આપે તો બાળકનું જન્મસ્થળ શું હશે!ત્યારે તેને કઈ દેશની નાગરિકતા મળશે? ત્યારે આ એક મોટો પ્રશ્ન છે.

એરપોર્ટ ઓથોરિટીમાં કામ કરત એક વરિષ્ટ અધિકારીનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં પહેલા બોર્ડર જોવી પડે છે.જયારે ફ્લાઇટમાં બાળકનો જન્મ થાય છે ત્યારે વિમાન ક્યાં દેશની સરહદમાંથી પસાર થઇ રહી છે.ત્યારે હવે ફ્લાઇટ લેન્ડ થયા બાદ બાળકનું જન્મ પ્રમાણપત્ર સંબંધિત દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી શકાશે.

આ પ્રમાણે બાળકના જન્મ પ્રમાણપત્રમાં તે જ દેશનું નામ લખવામાં આવશે જયારે બાળકના જન્મ સમયે ક્યાં દેશની સરહદ પર વિમાન ઉડતું હતું ત્યારે નિષ્ણતો પ્રમાણે બાળકને તેના માતાપિતાના દેશની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે.

ઉદાહરણ તરીકે કોઈ મહિલા શ્રીલંકાથી અમેરિકા જતી ફ્લાઇટ ભારતીય સરહદ પરથી પસાર થઇ રહી છે અને આ દરમિયાન મહિલાએ ફ્લાઇટમાં બાળકને જન્મ આપે તો આવી સ્થિતિમાં બાળકનું જન્મસ્થળ ભારત રહેશે ત્યારે આ રીતે ફ્લાઈટમાં જન્મેલા બાળકને ભારતની નાગરિકતા મળી શકે છે. જો કે માતા-પિતા શ્રીલંકન હોવાના કારણે તેને પણ શ્રીલંકાની નાગરિકતા મેળવવાનો અધિકાર છે. જોકે, અત્યાર સુધી ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી.

Read More

  • ભારતને હવે એશિયા કપ ટ્રોફી નહીં મળે? ICC ના નિયમો શું છે?
  • નકવીએ એક કલાક રાહ જોઈ, ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો
  • એશિયા કપ જીત્યા પછી ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ, BCCI એ માલામાલ બનાવી દીધા.
  • મા કાલરાત્રિની પૂજા કરવાથી ભૂત, આત્મા અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળે છે. માતા દેવીના સ્વરૂપને જાણો.
  • ચેમ્પિયન ભારતને કરોડોની ઇનામી રકમ મળી, પાકિસ્તાને પણ કમાણી કરી; ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ ને પણ પૈસાનો વરસાદ થયો.

You Might Also Like

ભારતને હવે એશિયા કપ ટ્રોફી નહીં મળે? ICC ના નિયમો શું છે?

નકવીએ એક કલાક રાહ જોઈ, ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

એશિયા કપ જીત્યા પછી ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ, BCCI એ માલામાલ બનાવી દીધા.

મા કાલરાત્રિની પૂજા કરવાથી ભૂત, આત્મા અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળે છે. માતા દેવીના સ્વરૂપને જાણો.

ચેમ્પિયન ભારતને કરોડોની ઇનામી રકમ મળી, પાકિસ્તાને પણ કમાણી કરી; ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ ને પણ પૈસાનો વરસાદ થયો.

Previous Article ingirls અપરિણીત છોકરીઓને 28 વર્ષની ઉંમરે આ થવાનું શરૂ થાય છે,જે જાણવું જરૂરી
Next Article maruticngcar પેટ્રોલથી છુટકારો મેળવવા માંગો છો, ભારતમાં આવી રહી છે આ શાનદાર માઈલેજ આપતી CNG કાર

Advertise

Latest News

asia cup
ભારતને હવે એશિયા કપ ટ્રોફી નહીં મળે? ICC ના નિયમો શું છે?
breaking news Sport top stories TRENDING September 29, 2025 11:56 am
asia cup 2
નકવીએ એક કલાક રાહ જોઈ, ભારતે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો
breaking news Sport top stories TRENDING September 29, 2025 7:30 am
asia cup
એશિયા કપ જીત્યા પછી ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ, BCCI એ માલામાલ બનાવી દીધા.
breaking news Sport top stories TRENDING September 29, 2025 7:06 am
navratri 4
મા કાલરાત્રિની પૂજા કરવાથી ભૂત, આત્મા અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળે છે. માતા દેવીના સ્વરૂપને જાણો.
Astrology breaking news top stories TRENDING September 29, 2025 7:03 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?