દરેક લોકો તેની સુગંધ અને સ્વાદ માટે કરી પાનનો ઉપયોગ ભોજન બનાવવામાં કરે છે.ત્યારે કરી પાનને સુપરફૂડ માનવામાં આવે છે.ઓષધીય ગુણધર્મોથી ભરપૂર કરીના પાન પાચનને બરાબર રાખે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદરૂપ છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક છે.
એનિમિયા: એનિમિયામાં કરીના પાનનું સેવન ફાયદાકારક છે. ત્યારે કરીના પાનમાં આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું હોય છે.આ સાથે જ તેમાં વિટામીન A અને C પણ હોય છે. નિયમિત ઉપયોગથી એનિમિયામાં ફાયદો થશે.
વજન ઘટાડવા માટે : ત્યારે કરીના પાંદડા ખાલી પેટ ખાવામાં આવે તો તે શરીરમાંથી ચરબી ઘટાડે છે. ત્યારે તે મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં મદદરૂપ છે. ત્યરે કરીના પાંદડા નિયમિતપણે ખાલી પેટ ચાવવાથી શરીરમાંથી હાનિકારક ઝેર બહાર નીકળી જાય છે અને કેલરી બર્ન પણ થાય છે. 10-20 કરીના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.
ખીલની સમસ્યામાં : કરીના પાન એન્ટીકિસડન્ટથી ભરપૂર હોય છે.ત્યાર શાકભાજીના રસમાં 8-10 કરીના પાન મિક્સ કરીને પીવો. તે ખીલની સમસ્યા દૂર કરે છે.ત્યારે પેટ ફૂલવાની સમસ્યા હોય તો કરીના પાનનો ઉપયોગ કરવાથી પણ તમને ફાયદો થશે. એક ગ્લાસ છાશમાં અડધી ચમચી કરીના પાઉડરનો પાઉડર પીવો. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થશે.
Read More
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે
- લોકોને મળશે રાહત! 1 કરોડ સુધીની લોન પર મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યૂટી લાગશે…
- સોનાના ભાવમાં સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યા બાદ ઘટાડો, બે દિવસમાં પીળી ધાતુના ભાવમાં 2,700 રૂપિયાથી વધુનો ઘટાડો
- આ 7 કારણોસર શેરબજારે યુ-ટર્ન લીધો, 20 મિનિટમાં 7.7 લાખ કરોડ રૂપિયા રિકવર થયા
- સોનાનો ભાવ ક્યારે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે? જાણો નિષ્ણાતો શું કહે છે